કહેવામાં આવે છે કે શ્વાસ ગણતરીની જ મળી છે અને લાંબી ઉંમરની ઈચ્છા રાખનારા પોતાના શ્વાસ ઉપર નિયંત્રણ રાખવાનો નિર્દેશ તથા આયુર્વેદના મનીષીઓએ પણ આવ્યો છે. એવું જોવા મળે છે કે લાંબુ જીવનાર પોતાની શ્વાસ ધીમી લે છે, આને આપણે પણ એવી રીતે સમજી શકીએ છીએ કે શ્વાસના રૂપમાં ઈશ્વરે આપણે એક બેંક બેલેન્સ આપ્યું છે. હવે આપણી ઉપર નિર્ભર કરે છે કે આપણે તેને કેટલુ ખર્ચ કરીએ. આમ તો મોટાભાગની બીમારીઓમાં શ્વાસની ગતિનું પોતાનું સ્થાન છે. પ્રાચીન યોગી, ઋષિ-મુનિ પોતાના શ્વાસ ઉપર નિયંત્રણ કરી લાંબી આયુ પ્રાપ્ત કરતા હતા, એટલા માટે શ્વાસને નિયંત્રણ કરવું તથા પ્રદુષણ મુક્તિ વાતાવરણમાં જીવનથી ચિરાયુ તથા સુખાયુ પ્રાપ્ત કરે છે.
No comments:
Post a Comment