ઘરમાં લગાવવામાં આવનાર દરેક છોડ કોઈને કોઈ રીતે બધાના જીવનને અસર કરે છે. વૃક્ષ અને છોડવાઓ ઘરની ઘ્વનિ અને વિકિરણોને પણ પ્રભાવશાળી રીતે ગ્રહણ કરી લે છે.
- ઘરમાં રહેલા કરમાયેલા કે સૂકાયેલા છોડને ઘરેથી તરત જ હટાવી દેવા જોઈએ. તેના કારણે ઘરમાં નકારાત્મક ઊર્જા આવે છે.
-ઘરની સામેવાળા ભાગમાં કે ઘરમાં કાંટાળા કે તીક્ષ્ણ પાંદડાંવાળા વૃક્ષ-છોડ લગાવવા ન જોઈએ. તેને નકારાત્મક ઊર્જાને વધારે છે તથા તેને કારણે ઘરમાં તણાવ ઊભો થાય છે.
-ઉપર ચઢનારી વેલ જને ક્લાઇમ્બર્સ કહેવામાં આવે છે. તેવા મની પ્લાન્ટને ઘરનાં એક ખૂણામાં લગાવવાથી તે જગ્યાની ઉદાસીનતાને દુર થાય છે અને ઘરમાં પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે
-ઘરમાં દક્ષિણ-પૂર્વ દિશાને ધન અને સમૃદ્ધિનો ખૂણો કહેવાય છે. એટલે અહીં મોટા પાંદડાવાળા છોડ લગાવવા જોઈએ.જેથી ઘરના સભ્યોની આવક વધે છે.
No comments:
Post a Comment