Sunday, 7 August 2011

આમાંથી કોઇપણ બીમારી હોય આ નુસખો


સર્વગુણ સંપન્ન,મલ્ટી પર્પસ,ગુણોનો ભંડાર, ઑલ રાઉન્ડર.. આવા શબ્દો આપણે ઘણીવાર સાંભળ્યા હશે અને આપણે આનો અર્થ પણ જાણીએ છીએ.

આપણે આપણી આસપાસ ઘણીવાર જોયું હશે કે એકમાં જ એકસાથે ઘણી ખુબીઓ હોય છે.


આરોગ્ય અને ચિકિત્સાના ક્ષેત્રમાં એક એવી ક્રિયા પણ છે જેને સર્વગુણ સંપન્ન કહી શકાય.આ મુલ્યવાન અને અતિ ફાયદાકારક ક્રિયા છે- માલિશ જેને આધુનિક શબ્દાવલીમાં મસાજ થેરાપી કહીએ છીએ.

પદ્ઘતિસર રીતે કરવામાં આવેલી મસાજથી નીચેની બીમારીઓમાં ચોક્કસ લાભ મળશે.


- પીઠ દર્દ

- માથા અને માઇગ્રેનના દર્દમાં

- વા અને ઘુંટણના દર્દ જેવી પરિસ્થિતિઓમાં

- તણાવ અને તણાવથી સંબંધી પરિસ્થિઓનું કારણ દર્દ

- તણાવ અને મચકોડ જેવી પરિસ્થિતિઓના કારણે દર્દ,માંસપેશીમાં દર્દ અને સોજો વધી જવો.

- લોહી પરિભ્રમણ અને શ્વસનને લગતી સમસ્યાઓ

- વાગેલા અને સર્જરી પછીની ચિકિત્સાઓ

No comments:

Post a Comment