શ્રી ગણેશ – જળ તત્વ,
શ્રી વિષ્ણુ-વાયુ તત્વ,
શ્રી શંકર – પૃથ્વી તત્વ,
શ્રી દેવી - અગ્નિ તત્વ,
શ્રી સૂર્ય - આકાશ તત્વ
જીવન માટે સર્વપ્રથમ જળની આવશ્યકતા હોય છે.
આ માટે પ્રથમ પૂજ્ય ગણેશ જળનાં અધિષ્ઠાત્ર દેવતા છે. વાયુ સાક્ષાત વિષ્ણુ દેવતાથી સંબંધિત તત્વ છે. શંકર પૃથ્વી તત્વ, દેવી અગ્નિ તત્વ તથા સૂર્ય આકાશ તત્વનાં દેવ છે. આ પ્રકારે આ પાંચોનું પૂજન કરવાથી આપણે પોતાનું જ પૂજન કરીએ છીએ.
No comments:
Post a Comment