આયુર્વેદ અને યોગશાસ્ત્રોમાં વ્યાયામ અને યોગ-પ્રાણાયામને કરવા અંગે ઘણી મહત્વપુર્ણ સાવધાનીઓ રાખવાનું કહ્યુ છે. આવો જાણો કયા સમય પર વ્યાયામ અને યોગાસન કરવાનાં ફાયદાની જગ્યાએ ઊલ્ટું તે નુકસાન પહોચાડે છે.- જ્યારે તમે કોઇ બીમારીથી ગ્રસિત હોવ.
- કોઇપણ પ્રકારનો નશો કરેલો હોય.
- શરીર ભુખ, ઊંઘ કે બીજા કોઇ કારણે નબળાઇ અનુભવી રહ્યા હોય.
- ભોજન કરવાનાં 5 કલાક વીત્યા પહેલાં ના કરવી.
- ભુખ, તરસ કે થાકની સ્થિતિમાં
- મગજ કે મન ગુસ્સાથી અસંતુલિત હોય ત્યારે પણ યોગાસન અને વ્યાયામ ના કરો.
No comments:
Post a Comment