આ રહ્યા ઉપાય
- વ્યક્તિએ મોડી રાત સુધી જાગવું જોઇએ નહીં. રાતનાં સમયે ફરવા તથા યાત્રાને બને ત્યાં સુધી ટાળવી જોઇએ.
- રાતે એવી જગ્યા પર સુવુ જોઇએ કે જ્યાંથી ચંદ્રમાની રોશની સીધી તમારા પર આવે .
- આવા વ્યક્તિએ ઘરમાં દુષિત જળનો સંગ્રહ ના કરવો જોઇએ.
- વરસાદનું પાણી કાચની બોટલમાં ભરીને ઘરમાં રાખવી જોઇએ.
- આખા વર્ષમાં એક વાર કોઇ પવિત્ર નદી કે સરોવરમાં સ્નાન ચોક્સ કરવું જોઇએ.
- સોમવારનાં દિવસે મીઠું દુધ પીવું જોઇએ નહીં.
- સફેદ સુગંધિત ફૂલવાળા છોડને ઘરમાં લગાડીને તેમની સારસંભાળ રાખવી જોઇએ.
- પાણીનું દાન આપો.
- દુધ અને પાણીને મેળવીને નદીમાં વહાવો.
- રોજ પોતાની માનાં પગનો સ્પર્શ કરો અને પાણીથી ધુઓ.
No comments:
Post a Comment