*લો પપૈયાથી નીખાર મેળવવાની અસરદાર ટિપ્સ
-સૌ પહેલાં પપૈયાને સારી રીતે ક્રશ કરી લો તેમાં ચપટી હળદર મેળવો, બે ચમચી ચણાનો લોટ અને અધકચરી અડદની દાળ (દાણેદાર પેસ્ટ બનાવો)
-આ પેસ્ટને હાથથી સારી રીતે મિક્સ કરી ચહેરા ગરદન પર લગાવો અને યોગ્ય રીતે ઘસો તમે હાથ પગ પર પણ આ પેસ્ટ લગાવી શકો છો. ઘુટણ કોણીની કાળાશ દુર કરવા ઉત્તમ અને અસરદાર સ્ક્રબ છે.
-આ પેસ્ટને 15 દિવસમાં એક વખત લગાવો આપને થોડા સમયમાં જ ફાયદો દેખાશે.
No comments:
Post a Comment