યુવાઓમાં આ સામાન્ય સમસ્યા છે, કારણકે યુવાઓમાં હોર્મોન્સ સંબંધી પરિવર્તન આવવાને લીધે ખીલ થાય છે ઘણા પ્રયોગો છતાં પણ છુટકારો નથી મળતો
આ રહ્યાં કેટલાક આયુર્વેદિક નુસખા કે જેના પ્રયોગોથી તમને ખીલોની સમસ્યાથી છુટકારો મળે છે
-લીંબુના રસમાં ગુલાબજળ ભેળવી ચહેરા પર લગાડો. ત્રીસ મિનિટ બાદ ચહેરાને સાદા પાણીથી ધોઇ લો.
- ગાયના કાચા દુધમાં જાયફળ ઘસીને તેની પેસ્ટ તૈયાર કરો, આ પેસ્ટને ચહેરા પર લગાડો, સુકાઇ જાય બાદ ઉબટનની જેમ ઘસીને ચહેરાને નવશેકા પાણીથી ધોઇ લો.
આ પ્રયોગથી 4 થી 5 દિવસની અંદર ખીલ ગાયબ થઇ જાશે અને એના ડાઘ પણ નહી પડે.
- ઑલિવ ઓઇલને રોજ રાતે સુતા સમયે ચહેરા પર લગાડો. આમ કરવાથી ખીલ અને ચહેરા પર થતી ફોડલીઓ દુર થઇ જાય છે.ખાસ કરીને યુવાઓની સામાન્ય સમસ્યા છે.
No comments:
Post a Comment