Sunday, 4 September 2011

જાંબુના અગણિત ફાયદા છે, જાણી લો ફાયદામાં રહેશો


 
 
-ભૂખ ન લાગતી હોય તો થોડા સમય માટે ખાલી પેટે જાંબુ ખાવો થોડા જ દિવસોમાં ફાયદો જોવા મળશે
-જાંબુના પાદડાનો પાવડર બનાવી મંજન તરીકે ઉપયોગ કરવાથી દાંત અને મસૂઢાની તકલિફ દુર થાય છે.
-જાંબુની ગોટલીને સુકવીને તેને વાટી લો આ પાવડરને ફાંકવાથી ડાયાબીટિશની બિમારી દુર થાય છે.
-જાબું ખાવાથી કબજિયાત અને પેટના રોગ દુર થાય છે.
-મોઢાના ચાંદા પણ દુર કરે છે જાંબુનો રસ
-આ પાવડરમાં થોડુ ગાયનુ દૂધ નાખીને ખીલ પર રાત્રે લગાવીને સવારે ઠંડા પાણીથી મોઢુ થોઈ લો. થોડાક જ દિવસમાં ખીલ મટી જશે.

*જાંબુ વાપરતા પહેલાં રાખો આ વાતનું ધ્યાન
- જાંબુને હંમેશા ધોઈને જ વપરાશમાં લો
- શક્ય હોય ત્યાં સુધી જમ્યા પછી જ આનુ સેવન કરો
- જાંબુ ખાવાના એક કલાક સુધી દૂધનો ઉપયોગ ન ક

No comments:

Post a Comment